Home Uncategorized રાજસ્થાનના નાગૌર જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં 12નાં મોત, 8 લોકોએ ઘટનાસ્થળે જ મોત

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં 12નાં મોત, 8 લોકોએ ઘટનાસ્થળે જ મોત

Face Of Nation, 31-08-2021:બિકાનેર-જોધપુર હાઇવે પર નોખા નાગૌર વચ્ચે ગામ શ્રી બાલાજી પાસે એક ક્રુઝર કાર અને ટ્રેલર જબરદસ્ત આમને-સામને ટકરાયા હતા.

આ અકસ્માતમાં કુલ 12 લોકોના મોત થયા છે જે પૈકી 8 લોકોએ ઘટનાસ્થળ પર દમ તોડ્યો હતો અને જ્યારે અન્ય ત્રણ ઘાયલો નોખા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકો મધ્યપ્રદેશના સાજનખેડવ દૌલતપુરના રહેવાસી હતા.

આ દુર્ધટના અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, નાગૌરના શ્રી બાલાજી વિસ્તારમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં મધ્યપ્રદેશ પરત ફરી રહેલા 12 પ્રવાસીઓના મોત અત્યંત દુ:ખદ છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના, ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે અને મૃતકોની આત્માને શાંતિ મળે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)