Home News Live : હર હર ભોલેના નાદ સાથે વારાણસીથી કાશી વિશ્વનાથ અને ઉજ્જૈનથી...

Live : હર હર ભોલેના નાદ સાથે વારાણસીથી કાશી વિશ્વનાથ અને ઉજ્જૈનથી મહાકાલેશ્વર દાદાના કરો દર્શન

Face Of Nation, 09-08-2021 : આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ રહી છે ત્યારે વારાણસીથી કાશી વિશ્વનાથ અને ઉજ્જૈનથી મહાકાલેશ્વર દાદાના દર્શન ઘેર બેઠા નિહાળવા ફેસ ઓફ નેશન દ્વારા અહીં બે જુદી જુદી લિંક મુકવામાં આવી છે. લાઈવ દર્શન મંદિરના સમય પ્રમાણે શરૂ થશે. પ્રથમ વીડિયોમાં કાશી વિશ્વનાથના લાઈવ દર્શન કરી શકો છો અને બીજા વીડિયોમાં મહાકાલેશ્વર દાદાના લાઈવ દર્શન કરી શકો છો સાથે જ ભસ્મ આરતી પણ ઘેર બેઠા નિહાળી શકો છો.સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને તમામ લોકોને નિર્વિઘ્ન તંદુરસ્ત જીવન અર્પે તેવી ફેસ ઓફ નેશન પરિવાર દ્વારા ભગવાન ભોલેનાથના ચરણે પ્રાર્થના.
જાણીતા જ્યોતિષ શાસ્ત્રી રાજેશભાઈ જોષી (સંતોષીકૃપા જ્યોતિષ, સંપર્ક : 9825921916) જણાવ્યા મુજબ, શ્રાવણ માસમાં મહાદેવની પૂજા કરવામાં આવે તો દેવોના દેવ મહાદેવ ભક્તોને સુખ-સમૃદ્ધિ-પ્રતિષ્ઠા-સાહસ આપે છે. મહાદેવ ખૂબજ દયાળુ છે, પણ આપણી ભક્તિમાં શુદ્ધ ભાવ હોવો જોઈએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

કાશી વિશ્વનાથ Live :

ઉજ્જૈન મહાકાલેશ્વર Live :