Home News ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પર દ્વારકાનું જગતમંદિર રહેશે બંધ

ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પર દ્વારકાનું જગતમંદિર રહેશે બંધ

Face Of Nation, 25-08-2021: આગામી જન્માષ્ટમીના દ્વારકા જગત મંદિર બંધ રહેશે. જન્માષ્ટમીમાં માત્ર પૂજારી પરિવાર અને પ્રશાસન કૃષ્ણ જન્મોત્સવ ઉજવશે. સૂત્રોએ કહ્યું કે ગત વર્ષની જેમ જ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. આ અંગે સત્તાવાર જાહેરાત મંદિર પ્રશાસન અને પ્રશાસન આજ સાંજ સુધીમાં કરશે. મહત્વનું છે કે વિરપુરનું જલારામ મંદિર પણ જન્માષ્ટીમાં સપ્તાહ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)