Home Uncategorized ગુજરાત સરકારે રાત્રિ કર્ફ્યૂને લઈને કરી મોટી જાહેરાત, જાણો વઘુ અહીં ક્લિક...

ગુજરાત સરકારે રાત્રિ કર્ફ્યૂને લઈને કરી મોટી જાહેરાત, જાણો વઘુ અહીં ક્લિક કરી

Face Of Nation, 28-10-2021: રાજ્ય સરકારે આગામી દિવાળી નૂતન વર્ષ તેમજ છઠ્ઠ પૂજાના ઉત્સવોના અનુસંધાને રાજ્યમાં રાત્રિ કરફ્યુમાં છૂટછાટ સહિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. આ અંગેનું ગૃહ વિભાગનું જાહેરનામુ સામેલ છે. 30 નવેમ્બર સુધી 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુમાં છૂટછાટ આપવામાં આવી છે. રેસ્ટોરન્ટ સહિત તમામ વ્યાવસાયિક એકમો રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. આ છઠ્ઠ પૂજાનું આયોજન પણ 400 લોકોની મર્યાદામાં કરી શકાશે.

સિનેમા હોલ 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે

છઠ્ઠ પૂજાનું આયોજન પણ 400 લોકોની મર્યાદામાં કરી શકાશે30 નવેમ્બર સુધી રાત્રી કરફ્યુ ના સમય માં ફેરફાર

8 મહાનગર પાલિકામાં રાત્રી કરફ્યુના સમયમાં ફેરફાર

રાત્રી કરફ્યુ ઘટાડી રાત્રે 1 થી સવારે 5 વાગ્યા સુધી કરવામાં આવ્યો

સ્પા સેન્ટર સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી નિયમોનુસાર ચાલી શકશે

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)