Home Uncategorized નવા વર્ષ 2022નો પહેલો દિવસે દેશના અન્નદાતાઓને સમર્પિત રહેશે- પીએમ મોદી

નવા વર્ષ 2022નો પહેલો દિવસે દેશના અન્નદાતાઓને સમર્પિત રહેશે- પીએમ મોદી

Face of Nation 01-01-2022:નવા વર્ષના પ્રસંગ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી મોટી વાત કહી છે. પીએમ મોદીએ કહ્યું છે કે વર્ષના પહેલા દિવસે અન્નદાતાઓને સમર્પિત રહેશે. પીએમ મોદી આજે ખેડૂત સન્માન નિધિના 10મો હપ્તો જારી કરશે.

પીએમ મોદીએ ટ્વીટ કરી જાણકારી આપી છે કે આજે 10 કરોડથી વધારે લાભાર્થી ખેડૂત પરિવારોને 20,000 કરોડ રુપિયાથી વધારે ધનરાશિ ટ્રાન્સફર કરવામાં આવશે. પીએમ મોદી આજે બપોરે 12.30 વાગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજના હેઠળ નાણા લાભનો 10મો હપ્તો જારી કરશે.

આને લઈને પીએમ મોદીએ ટ્વીટ કરી, નવા વર્ષ 2022નો પહેલો દિવસે દેશના અન્નદાતાઓને સમર્પિત રહેશે. બપોરે 12.30 વાગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પીએમ – ખેડૂતના 10માં હપ્તાથી જારી કરવાનું સૌભાગ્ય મળશે. આ અંતર્ગત 20 હજાર કરોડ રુ. રાશિના ટ્રાન્સફરથી 10 કરોડથી વધારે ખેડૂત પરિવારોને લાભ થશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).