Home Uncategorized અમદાવાદના ખોખરા સર્કલના રાયપુર ભજીયા હાઉસમાં આગ, ફાયરબ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદના ખોખરા સર્કલના રાયપુર ભજીયા હાઉસમાં આગ, ફાયરબ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે

Face Of Nation 06-03-2022 :  અમદાવાદ શહેરના ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસમાં નામની દુકાનમાં ભીષણ આગ લાગી છે. આગ લાગી હોવાનો ફાયરબ્રિગેડને મેસેજ મળતાં 4 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. આગ લાગવાના કારણે આજુબાજુમાં આવેલી 4થી 5 દુકાનો પણ આગની લપેટમાં આવી ગઈ છે. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).