Home Politics MLA-MPને માત્ર એક ટર્મનું મળશે પેન્શન; પંજાબની તિજોરીના નાણાં નેતાઓ માટે નહીં,...

MLA-MPને માત્ર એક ટર્મનું મળશે પેન્શન; પંજાબની તિજોરીના નાણાં નેતાઓ માટે નહીં, ગરીબ પરિવારો માટે વપરાશે: માન

Face Of Nation 25-03-2022 : પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર એક પછી એક લોકપ્રિય પગલાંઓની જાહેરાત કરી રહી છે. જેના ભાગરૂપે આજે વધુ એક જાહેરાત કરવામાં આવી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું છે કે, ઘણી વખત ચૂંટણી જીતી ચૂકેલા ધારાસભ્યો અને સાંસદોને દરેક ટર્મ માટે પેન્શન નહીં મળે. માત્ર એક ટર્મ પેન્શન આપવામાં આવશે. આ ઉપરાંત ધારાસભ્યોના પરિવારને અપાતા અલાઉન્સમાં પણ કાપ મૂકવામાં આવશે. માને કહ્યું, ‘હવે પંજાબની તિજોરી નેતાઓ માટે નહીં, પરંતુ ગરીબ પરિવારો માટે વાપરવામાં આવશે.’ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).