Home Gujarat આજે સાંજે અમિત શાહ અમદાવાદ પહોંચશે, એરપોર્ટથી સીધા સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ...

આજે સાંજે અમિત શાહ અમદાવાદ પહોંચશે, એરપોર્ટથી સીધા સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે

Face Of Nation 11-03-2022 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવશે, સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેઓનું આગમન થશે. જ્યાંથી તેઓ રાજભવન જશે, ત્યાંથી સાંજે 6 કલાકે રાજભવનમાં મળનારી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ આવતીકાલે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના લોકાર્પણ અને પદવીદાન સમારોહમાં હાજર રહેશે. આવતીકાલે તેઓ કોચરબ આશ્રમની મુલાકાત લેશે અનેઆશ્રમથી તેઓ સાયકલ રેલીને પ્રસ્થાન કરાવશે. તેઓ કાલે રાત્રે જ દિલ્લી જવા રવાના થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).