Face Of Nation
અમરેલીમાં 30 જેટલા સિંહો પર વાવાઝોડાનું સંકટ,વન વિભાગની રેસ્ક્યુની તૈયારી
વાયુના વેગ સામે સાવજની સુરક્ષા
Face Of Nation:વાયુ વાવાઝોડાનો પ્રકોપ અમરેલી જાફરાબાદમાં વસવાટ કરતા 30 જેટલા સિંહની પજવણી કરી શકે છે.જે અન્વયે વન વિભાગ પેહલેથી...
પોરબંદરના જૂની દીવાદાંડી નજીક આવેલું ભૂતેશ્વર મહાદેવનું મંદિર દરિયામાં ગરકાવ
Face Of Nation : વાયુ વાવાજોડાના કારણે ઠેર ઠેર વરસાદ, વાવાજોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ વાવાજોડાની અસર સૌથી વધુ દરિયાઈ કાંઠે...
વાયુની દિશા બદલાઈ છતા હવામાન વિભાગનો 24 કલાક સાવધ રહેવાનો ઈશારો
વાયુનો વેગ બદલાયો પણ દરિયાકાંઠે વર્ષી શકે છે વરસાદ
Face Of Nation:વાયુનો વેગ બદલાયો છે તેમ છતાં હવામાન વિભાગ ખતરાની ઘંટી બજાવી રહ્યું છે. હવામાન...
વાવાઝોડાનો વાયરો તાણી લાવ્યો વિસનગર ઊંઝામાં ગાજ વિજ સાથે વરસાદ
વિસનગરમાં સાંજે તોફાની પવન બાદ ધોધમાર વરસાદ
ઊંઝામાં પણ ગાજ વિજ સાથે મોડી સાંજે વરસાદ
Face Of Nation:વિસનગરમાં સાંજે તોફાની પવન બાદ ધોધમાર વરસાદ...
મધરાતે ‘વાયુ’એ રસ્તો બદલ્યો ,વેરાવળ-પોરબંદરના બદલે ઓમાન તરફ ફંટાશે
કેટેગરી 2નું વાવાઝોડું છે તે કેટેગરી 1માં પરિવર્તિત થાય તેવી સંભાવના- સ્કાયમેટ
આગામી 15 જૂન સૂધી વાવાઝોડાનો ખતરો બની રહેશે
Face Of Nation:કહેવાય છે...
બદલાતા મોસમી મિજાજ વચ્ચે અંબાજીમાં 2.3ની તીવ્રતાનો ભુકંપ
અંબાજીમાં 2.3ની તીવ્રતાનો ભુકંપ
Face Of Nation:હાલમાં સમગ્ર ગુજરાતના બદલાતા મોસમી મિજાજ વચ્ચે અંબાજીમાં 2.3ની તીવ્રતાનો ભુકંપ અનુભવાયો છે...રાજ્યમાં એક તરફ વાવાઝોડાનો ખતરો છે...
અમદાવાદ: ટિમ્બર પોઇન્ટ બિલ્ડીંગમાં ભિષણ આગ,50થી વધારે લોકો ફસાયા
પ્રહલાદનગર વિસ્તારના ટિમ્બર પોઇન્ટ બિલ્ડીંગમાં ભિષણ આગ
આગની ઘટનામાં 50થી પણ વધારે લોકો ફસાયા
ફાયર વિભાગની ટિમ અને પોલિસ ઘટના સ્થળે
...
ખોટા શપથ પત્રનાં કેસમાં સલમાન મુક્ત થશે કે સપડાશે?
બોલિવૂડ સ્ટાર સલમાન ખાન વિરુદ્ધ 17 જૂનનાં રોજ વધુ એક કેસ દાખલ થશે અથવા તો હથિયારનું લાઇસન્સ ગુમ હોવાનાં મામલે ખોટુ શપથ પત્રનાં કેસમાં...
અનિલ અંબાણીનો વિશ્વાસ,રિલાયન્સ ગ્રુપ બાકીની ચુકવણીમાં પણ સફળ નિવડશે
સંપત્તિ વેચીને બાકીનું દેવું સમયસર ચુકવી દેવાનો વિશ્વાસ વ્યકત કર્યો
રિલાયન્સ ગ્રુપ પર 1 લાખ કરોડ રૂપિયાનું દેવું, આમાંથી અડધું RCOM પર
Face of Nation:મુંબઈઃ રિલાયન્સ ગ્રુપના...
13 જૂનના રોજ નિર્જળા એકાદશી,વર્ષની 24 એકાદશીઓમાં સૌથી ઉત્તમ એકાદશી
વર્ષની 24 એકાદશીઓમાં સૌથી ઉત્તમ નિર્જળા એકાદશી
નિર્જળા એકાદશીના વ્રતમાં ભગવાન વિષ્ણુની વિશેષરૂપે પૂજા કરવામાં આવે છે
વૈષ્ણવોમાં નિર્જળા એકાદશીનું અનેરૂ...