હિન્દુ-મુસ્લિમની વસતીને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહનુ વિવાદસ્પદ નિવેદન..

Face Of Nation, 23-09-2021: કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે હિન્દુ અને મુસ્લિમોની વસતીને લઈને આપેલા નિવેદનના કારણે આગામી દિવસોમાં રાજકીય મોરચે ગરમાવો આવી શકે છે. તેમનુ કહેવુ છે કે, જે પ્રકારે જન્મદર જોવા મળી રહ્યો છે તે જોતા 2028 સુધીમાં દેશમાં હિન્દુ અને મુસ્લિમોનો જન્મ દર એક સરખો થઈ જશે. દિગ્વિજયસિંહે એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, … Continue reading હિન્દુ-મુસ્લિમની વસતીને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહનુ વિવાદસ્પદ નિવેદન..