Home Gujarat ગુજરાતમાં કોરોનાના વળતાં પાણી; 24 કલાકમાં નવા 57 કેસ નોંધાયા, 111 દર્દીઓ...

ગુજરાતમાં કોરોનાના વળતાં પાણી; 24 કલાકમાં નવા 57 કેસ નોંધાયા, 111 દર્દીઓ સાજા થયા

Face Of Nation 10-03-2022 : કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 10 માર્ચના રોજ કોરોનાના નવા 57 કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક શૂન્ય રહ્યો છે, તેમજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 111 દર્દીઓ સાજા થયા છે.ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ 99. 06 ટકા થયો છે. જ્યારે રાજ્યમાં આરોગ્ય વિભાગના પ્રયાસોને લીધે અત્યાર સુધી 12,11,929 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 18, ભાવનગરમાં 04, ગાંધીનગરમાં 04, સુરત ગ્રામીણમાં 03, વડોદરામાં 03, બનાસકાંઠામાં 02, ડાંગમાં 02, સુરતમાં 02,વડોદરા ગ્રામીણમાં 02, આણંદમાં 0, ભરૂચમાં 01, દાહોદમાં 01, ગાંધીનગ ર ગ્રામીણમાં 01, ખેડામાં 01, કચ્છમાં 01 અને રાજકોટમાં 01 કેસ નોંધાયો છે.જ્યારે બાકીના જિલ્લા અને શહેરોમાં કોરોનાના એક પણ કેસ નોંધાયો નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).