Home News Corona Update/ હવે ગુજરાતમાં કોરોના નામશેષ થવા તરફ

Corona Update/ હવે ગુજરાતમાં કોરોના નામશેષ થવા તરફ

Face of Nation 08-02-2022 : #Gujarat માં આજે #COVID19 #corona ના માત્ર 2502 નવા કેસો નોંધવામાં આવ્યા છે. સાથે સાથે કોરોનાનાં કારણે આજે રાજ્યમાં 28 દર્દીના મૃત્યુ થયાનું નોંધવામાં આવ્યું છે. 7487 દર્દીઓ કોરોનાને માત આપી અને સાજા થયાનાં સમાચાર સામે આવી રહ્યા છે.

ગુજરાતનાં મહાનગરોમાં કોરોનાનાં આજે સામે આવેલા કેસ અને મૃત્યુ આંકની વાત કરવામાં આવે તો #Ahmedabad માં 874 કેસ અને 6 લોકોનાં મોત નિપજ્યા છે, #Surat માં 87 નવા કેસ સાથે કોઈનું પણ કોરોનાનાં કારણે મોત થયાનું નોંધવામાં આવ્યું નથી,જ્યારે #Vadodara માં 404 નવા કેસ અને 3 લોકો કોરોનાથી મોત નિપજ્યા છે, #Rajkot માં 118 નવા કેસ નોંધાયા છે તો મૃત્યુ આંક 0 છે.

આત્યાર સુધી રાજ્યમાં કોરોનાનો મૃત્યુઆંક 10716 છે,  જ્યારે કુલ 11,63,305 દર્દી સાજા થયા. હાલ રાજ્યમાં કોરોનાનાં સક્રિય કેસ-33,631 છે જેમાંથી માત્ર 119 દર્દી વેન્ટીલેટર પર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).