રાજકોટમાં નીતિનિયમો નેવે મૂકીને ભાજપના રાજકીય પીઠબળ હેઠળ ચાલતા ફનઝોને 27 નિર્દોષનો જીવ લીધો !

Face Of Nation 25-05-2024 : ગુજરાતના રાજકોટમાં ગોઝારી ઘટના સર્જાઈ છે. નીતિનિયમો નેવે મૂકીને ચલાવવામાં આવતા ફનઝોને 27 નિર્દોષોનો જીવ લેતા હાહાકાર મચી ગયો છે. આ ઘટના પાછળ જવાબદાર તમામ લોકો ભાજપનું રાજકીય પીઠબળ ધરાવતા હોવાની માહિતી સામે આવી છે અને આ તમામ જવાબદાર લોકોએ સેફટી માટે કોઈ પણ નીતિનિયમોનું પાલન કર્યું નહોતું. ભ્રષ્ટાચારની આડમાં … Continue reading રાજકોટમાં નીતિનિયમો નેવે મૂકીને ભાજપના રાજકીય પીઠબળ હેઠળ ચાલતા ફનઝોને 27 નિર્દોષનો જીવ લીધો !