Home Gujarat ગુજરાતમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા; 53 દર્દીઓ સાજા થયા, 1 દર્દીનું...

ગુજરાતમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા; 53 દર્દીઓ સાજા થયા, 1 દર્દીનું મોત

Face Of Nation 17-03-2022 : ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં ગુજરાતમાં 17 માર્ચના રોજ કોરોના નવા 24 કેસ નોંધાયા છે. તો બીજીતરફ વડોદરામાં 14 દિવસ બાદ આજે વધુ એક દર્દીનું મોત થયું છે. જ્યારે 53 દર્દીઓ સાજા થયા છે.તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12, 12,375 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 07 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 414 છે. જેમાં 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમજ 408 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10939 એ જીવ ગુમાવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).