Home News રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી

Face Of Nation, 24-10-2021: ગુજરાતમાં આજે કોરોનાના નવા 16  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20   દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,167 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું  નથી.  આજે  85,082 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  વલસાડ 6,  સુરત કોર્પોરેશન 4, નવસારી 2, વડોદરા કોર્પોરેશન 2, અમદાવાદ 1 અને વડોદરા 1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 164  કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 159 નાગરિકો સ્ટેબલ છે. 8,16,167 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10087 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  વલસાડ 6,  સુરત કોર્પોરેશન 4, નવસારી 2, વડોદરા કોર્પોરેશન 2, અમદાવાદ 1 અને વડોદરા 1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)