ગુજરાતીઓને AMA ની ગંભીર ચેતવણી, ભારે પડી શકે છે આ દિવાળી

Face Of Nation, 29-10-2021: ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંગે તબીબોએ ગંભીર ચેતવણી આપી છે. તબીબોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, દિવાળી ના તહેવારમાં સાવચેતી નહીં રાખો તો ત્રીજી લહેર આવી શકે છે. જેથી સાવચેતી રાખવા અમદાવાદ મેડિકલ એસોસિએશન એ સરકારને અને લોકોને અપીલ કરી છે. સાથે જ કહ્યુ કે, કેરળ, મહારાષ્ટ્રથી આવનારા લોકો માટે RT-PCR ટેસ્ટ … Continue reading ગુજરાતીઓને AMA ની ગંભીર ચેતવણી, ભારે પડી શકે છે આ દિવાળી