Home News દેશમાં કોરોનાથી 500થી વધુ લોકોના મોત, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

દેશમાં કોરોનાથી 500થી વધુ લોકોના મોત, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

Face Of Nation, 30-10-2021: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટ્યા છે. શનિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 14,313 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 549 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,61,555 પર પહોંચી છે.

છેલ્લા 05 દિવસમાં નોંધાયેલા કેસ25 ઓક્ટોબરઃ 14,306
26 ઓક્ટોબરઃ 12,147
27 ઓક્ટોબરઃ 13,451
28 ઓક્ટોબરઃ 16,156
29 ઓક્ટોબરઃ 14,358 (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)