Home News રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહ આ તારીખે ગુજરાત પ્રવાસે

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહ આ તારીખે ગુજરાત પ્રવાસે

Face Of Nation, 27-10-2021: ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે કેવડિયામાં ઉપસ્થિત રહેશે. તેમની હાજરીમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. 31મી ઓક્ટોબરે એકતા દિવસ છે અને પ્રતિવર્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા દિવસની ઉજવણી માટે બે દિવસ કેવડિયા આવવાના હતા પરંતુ તેમનો વિદેશ પ્રવાસ નિશ્ચિત થયો હોવાથી આ કાર્યક્રમમાં કોણ આવશે તે મોટો પ્રશ્ન હતો પરંતુ  હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ 31મીએ કેવડિયા જશે અને એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)