Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં નોંધાયો ઘટાડો

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં નોંધાયો ઘટાડો

Face Of Nation, 21-09-2021:  ભારતમાં  ફરી એક વખત કોરોના કેસમાં ઘટાડો થયો છે. આ પહેલા સતત પાંચ દિવસ કોરોનાના 30 હજારથી વધારે કેસ નોંધાયા હતા. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 26,115 નવા કેસ અને 252 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 34,469 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.  સોમવારે 30,256 નવા કેસ નોંધાયા હતા અને 43,938 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 295 લોકોના મોત થયા હતા.
 દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
કુલ કેસઃ 3 કરોડ 35 લાખ 4 હજાર 534
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 27 લાખ 49 હજાર 574
કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 09 હજાર 575
કુલ મોતઃ 4 લાખ 45 હજાર 385

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)