Home Sports BCCI સેક્રેટરી જય શાહની જાહેરાત: IPLની ફાઈનલ 29મીએ રમાશે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’માં;...

BCCI સેક્રેટરી જય શાહની જાહેરાત: IPLની ફાઈનલ 29મીએ રમાશે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’માં; ‘પ્લેઓફ’ મુકાબલા અમદાવાદ અને કોલકાતામાં રમાશે!

Face Of Nation 03-05-2022 : હાલમાં ચાલી રહેલી ઈન્ડીયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઈનલની તારીખ અને સ્થળની જાહેરાત કરાઈ છે. BCCI સેક્રેટરી જય શાહે કહ્યું કે, આઈપીએલ 2022ના પ્લેયઓફ સ્ટેજના મુકાબલા અમદાવાદ અને કોલકાતામાં રમાશે. આઈપીએલની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 29મીએ રમાશે. 27મી મેના દિવસે ક્વોલિફાયર રમાશે. ઈડન ગાર્ડન્સમાં 24મી મેએ ક્વોલિફાયર-1 અને 25મી મેએ એલિમિનેટર રમાશે. તારીખ 23, 24, 26મીએ મહિલા આઈપીએલની મેચો રમાશે જ્યારે મહિલા આઈપીએલની ફાઈનલ મેચ 28મી મે રમાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).