બુઝુર્ગ ગામે 421 વર્ષ પહેલાં માતાજી પ્રગટ થયાં અને શિવાનંદ પંડ્યાએ “જય આદ્યા શક્તિ,..” આરતીનું લેખન કર્યું

Face Of Nation, 07-10-2021 (રોહિતભાઈ શાસ્ત્રી દ્વારા) : નવરાત્રીમાં માં અંબાના ગરબાની શરૂઆત અને અંત “જય આદ્યા શક્તિ, માં જય આદ્યા શક્તિ,..” આરતીથી કરવામાં આવે છે. સૌ લોકોને કંઠસ્થ આ આરતીના લેખક અને તે ક્યારે અને કેવી રીતે લખાઈ તે ભાગ્યે જ કોઈ જાણતા હશે. આજથી 421 વર્ષ પહેલા નર્મદા તટે માં અંબે પ્રગટ થયા … Continue reading બુઝુર્ગ ગામે 421 વર્ષ પહેલાં માતાજી પ્રગટ થયાં અને શિવાનંદ પંડ્યાએ “જય આદ્યા શક્તિ,..” આરતીનું લેખન કર્યું