Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા કેસો નોંધાયા, 251 લોકોના મોત

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા કેસો નોંધાયા, 251 લોકોના મોત

Face Of Nation, 01-11-2021: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટ્યા છે. સોમવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 12514 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 251 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 248 દિવસના નીચલા સ્તર 1,58,817 પર પહોંચી છે. દેશમાં 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં 7167 નવા કેસ અને 167 લોકોના મોત થયા છે. આમ કેરળમાં દેશના 50 ટકા કેસ નોંધાયા છે.

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 42 લાખ 85 હજાર 814
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 36 લાખ 68 હજાર5602
કુલ એક્ટિવ કેસઃ 1 લાખ 58 હજાર 817
કુલ મોતઃ 4 લાખ 58 હજાર 437

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)