Exclusive : મહંત નરેન્દ્રગિરી આત્મહત્યા કેસના આરોપી આનંદગિરીનું ગુજરાત કનેક્શન, ગત વર્ષે નીતિન પટેલને મળીને શું કરી હતી રજુઆત, વાંચો

Face Of Nation, 22-09-2021 : સમગ્ર દેશમાં ચર્ચા સ્થાને રહેલો પ્રયાગરાજના મહંત નરેન્દ્રગીરીની આત્મહત્યા અંગે અનેક ખુલાસાઓ થઇ રહ્યા છે. આ કેસમાં નરેન્દ્રગીરીની સ્યુસાઇડ નોટને આધારે તેમના શિષ્ય આનંદગિરિની ધરપકડ કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જો કે આનંદગિરી હંમેશા વિવાદને લઈને ચર્ચામાં રહ્યો છે. આનંદગિરી 10 વર્ષનો હતો ત્યારથી સંન્યાસી જીવન અપનાવવાના રસ્તે ચાલ્યો … Continue reading Exclusive : મહંત નરેન્દ્રગિરી આત્મહત્યા કેસના આરોપી આનંદગિરીનું ગુજરાત કનેક્શન, ગત વર્ષે નીતિન પટેલને મળીને શું કરી હતી રજુઆત, વાંચો