Home Politics ગેહલોત સરકારના તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા, આવતીકાલે યોજાશે શપથગ્રહણ સમારોહ

ગેહલોત સરકારના તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા, આવતીકાલે યોજાશે શપથગ્રહણ સમારોહ

Face Of Nation, 20-11-2021: પંજાબની જેમ રાજસ્થાન કોગ્રેસમાં ખેંચતાણના રિપોર્ટ વચ્ચે પાર્ટી રાજસ્થાન સરકારમાં મોટા ફેરફાર કરવાના મૂડમાં છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત સરકારના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. આવતીકાલે નવી સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાશે.