Home News ચેતવણી: પ્રધાનમંત્રી મોદીની-કહ્યું “હજુ મહામારી પૂરી થઈ નથી,એક યા બીજા સ્વરૂપે પાછી...

ચેતવણી: પ્રધાનમંત્રી મોદીની-કહ્યું “હજુ મહામારી પૂરી થઈ નથી,એક યા બીજા સ્વરૂપે પાછી આવી છે”!

Face Of Nation 11-04-2022 : કોરોના મહામારી પૂરી થઈ હોવાનું માનીને ઘોર બેદરકારી કરનાર લોકો માટે પ્રધાનમંત્રી મોદીની મોટી ચેતવણી સામે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા વિશ્વ આરોગ્ય સંગઠન અને યુએન ચીફ પણ કહી ચૂક્યા છે કે,.કોરોના મહામારી હજુ પૂરી થઈ નથી અને ગમે ત્યારે કેર મચાવી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, કોરોના મહામારી હજુ ગઈ નથી,તે એક યા બીજા સ્વરુપે પાછી આવી છે.દેશના કેટલાક રાજ્યોમાંથી કોરોના સંક્રમણના ચિંતાજનક આંકડા સામે આવવા લાગ્યા છે. દિલ્હી, હરિયાણા અને ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન દરરોજ સરેરાશ કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).