કોરોનાથી થયેલા મોત માટે વળતર નક્કી કરાયું, પીડિત પરિવારને મળશે 50 હજાર

Face Of Nation, 22-09-2021: કોરોનાથી થયેલા મોત માટે વળતર નક્કી કરવામાં આવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ સુપ્રીમ કોર્ટને આ વાતની જાણકારી આપી છે. દરેક મોત માટે પરિવારને 50 હજારનું વળતર આપવામાં આવશે. આ પૈસા રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોષમાંથી મળશે. હકીકતમાં કોર્ટે ન્યૂનતમ વળતર પર ગાઇડલાઇન માટે કહ્યું હતું. 30 જૂને આપેલા આદેશમાં સુપ્રીમ કોર્ટે … Continue reading કોરોનાથી થયેલા મોત માટે વળતર નક્કી કરાયું, પીડિત પરિવારને મળશે 50 હજાર