Home Uncategorized રશિયા તેના યુદ્ધને 3 કલાક માટે રોકશે, ફસાયેલા ભારતીયો સહિતના લોકોને બહાર...

રશિયા તેના યુદ્ધને 3 કલાક માટે રોકશે, ફસાયેલા ભારતીયો સહિતના લોકોને બહાર કાઢવાનો નિર્ણય

Face Of Nation 05-03-2022 : રશિયા યુક્રેનના બે શહેરોમાં નાગરિકોને બહાર કાઢવા યુદ્ધ રોકશે. આ કામગીરી બપોરે 12.30 થી 5.30 દરમિયાન અટકાવવામાં આવશે. જ્યાં સુધી અહીં ફસાયેલા લોકોને બહાર નહીં કાઢવામાં આવે ત્યાં સુધી રશિયા તરફથી કોઈ હુમલો કરવામાં નહીં આવે. તો બીજી તરફ રશિયાના હુમલા બાદ યુક્રેનમાં 1.2 મિલિયન લોકોએ પોતાનું ઘર છોડી દીધું છે. તેઓએ નજીકના દેશોમાં આશરો લીધો છે. સૌથી વધુ 6.50 લાખ લોકો પોલેન્ડ ભાગી ગયા છે
યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને કાઢવા રશિયા તૈયાર
રશિયાના રાજદૂતે યુએન સુરક્ષા પરિષદને કહ્યું કે રશિયા યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશી નાગરિકોને બહાર કાઢવા માટે તૈયાર છે. આના માટે તેઓ કેટલાક સમય માટે યુદ્ધવિરામ રાખશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).