તો રાજકારણ માટે જનેતાના નામનો સહારો લેતા નરેન્દ્ર મોદીના નામનો ગરબો ગુજરાતમાં પાછો ફરતો

Face Of Nation 05-06-2024 :  જે વ્યક્તિ રાજકીય લાભ લેવા તેની જનેતાનો ઉલ્લેખ કરીને સહાનુભૂતિ લેવાના પ્રયાસો કરે તે વ્યક્તિ રાજકારણ માટે અને પોતાની સત્તા માટે કઈ હદે જઈ શકે છે તે તમે વિચારી શકો છો. આજ સુધી ભારતના વડાપ્રધાન પદે એવા વ્યક્તિઓ નથી આવ્યા કે જેઓએ રાજકારણ કે સત્તા માટે તેમની જનેતાના નામનો ઉપયોગ … Continue reading તો રાજકારણ માટે જનેતાના નામનો સહારો લેતા નરેન્દ્ર મોદીના નામનો ગરબો ગુજરાતમાં પાછો ફરતો