વિશેષ અહેવાલ : 56ની છાતી પહેલી વાર ધ્રુજી ગઈ : પંજાબે પાણી દેખાડતા મોદીના મોતિયા મરી ગયા, તે દિવસે રાતે ઊંઘ હરામ થઈ ગઈ હતી

Face of Nation Special Report 06-01-2022 : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કદાપિ જાહેરમાં આજદિન સુધી પોતે જનતાથી કે જનતાના રોષથી ડરી ગયા હોય કે ડર અનુભવતા હોય કે જીવતા બચ્યા હોય તેવા કોઈ પણ પ્રકારના નિવેદનો આપ્યા નથી. પરંતુ પંજાબમાં તાજેતરમાં બનેલી ઘટનાએ તેમની ઊંઘ હરામ કરી નાંખી હતી અને પંજાબથી નીકળેલા નરેન્દ્ર મોદીએ એરપોર્ટ … Continue reading વિશેષ અહેવાલ : 56ની છાતી પહેલી વાર ધ્રુજી ગઈ : પંજાબે પાણી દેખાડતા મોદીના મોતિયા મરી ગયા, તે દિવસે રાતે ઊંઘ હરામ થઈ ગઈ હતી