Home Tags Gujrat

Tag: Gujrat

અકસ્માતમા એક જ પરિવારના ચાર દીપક બુજાઈ ગયા : પોરબંદર

Face Of Nation, 17-09-2021: પોરબંદરથી એક કરૂણ અકસ્માત ની ઘટના સામે આવી છે. જેમાં ચાર યુવાનોના મોત થયા છે. પોરબંદર સોમનાથ હાઈવે પર આજે...

છરીથી પત્નીનું માથું વાઢી નાંખ્યું ને મસ્તક લઈ આખા વિસ્તારમાં ફર્યો

Face Of Nation, 17-09-2021: વાપીમાં ખૂદ પતિએ જ પત્નીનું છરીથી ગળું વાઢીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. વાપીના ડુંગરી ફળિયાની સંનસનીખેજ...

AMCનું વેક્સિનને લઈને કડક વલણ, AMTS-BRTS-રિવરફ્રન્ટ-કાંકરિયામાં જવા માટે વેક્સિન ફરજિયાત

Face Of Nation, 17-09-2021:  કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકારે વેક્સિનેશન શરૂ કરવામા આવ્યું છે. અમદાવાદ શહેરમાં 36.59 લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અને 16.44...

ભુપેન્દ્ર પટેલની સરકારમાં 4 ચોપડી પાસથી લઈ સ્નાતક સુધીના અભ્યાસવાળા મંત્રીઓ,...

Face Of Nation, 16-09-2021: ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં નાટ્યાત્મક રીતે નેતૃત્વ પરિવર્તન આવ્યું છે. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા...

અમદાવાદ એરપોર્ટનો રન-વે આટલા દિવસો સુધી રહેશે બંધ…જાણો કેમ

Face Of Nation, 16-09-2021:  અમદાવાદ એરપોર્ટને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 10 નવેમ્બરથી 31મી મે સુધી સવારે 9થી સાંજના 6 કલાક...

ભાજપે સૌ પ્રથમ નો રિપિટ થિયરી અપનાવી: ગુજરાતના નવા CM ભૂપેન્દ્ર...

Face Of Nation, 16-09-2021: ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી, જેમાં નો રિપીટ થિયરી સાથે તમામ નવા...

નવા મંત્રીમંડળમાં આ નેતાઓને મળ્યુ કેબિનેટમાં સ્થાન, જાણવા ક્લિક કરો.

Face Of Nation, 16-09-2021: રાજ્યમાં નવા મંત્રીમંડળમાં કોને કોને સ્થાન મળશે તે સ્પષ્ટ થઇ જશે. જણાવી દઇએ કે, આજે ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધિ થવાની...

ગુજરાતના આ શહેરના આ વિસ્તારમાં PSIના ત્રાસથી કંટાળેલા યુવકે ઝેરી દવા...

Face Of Nation, 16-09-2021:  ગુજરાતના અમદાવાદના કાગડાપીઠની એક ઘટના સામે આવી છે જેણે વિસ્તારના લોકોને હચમચાવી નાખ્યા છે.કથિત રૂપે PSIના ત્રાસથી કંટાળેલા એક યુવકે...

રાજ્યના નવા મંત્રીમંડળમાં 27થી વધુ મંત્રી લેશે શપથ, શપથગ્રહણના 3 કલાક...

Face Of Nation, 16-09-2021:ગુજરાતના નવા મંત્રીમંડળનું આજે શપથગ્રહણ યોજાશે. ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે આ શપથવિધિ સમારોહ યોજાશે. ભાજપે ગઈકાલની ઘટનાથી બોધપાઠ લીધો...

ગુજરાતના આ શહેરમાં રોગચાળો વકર્યો: ડેન્ગ્યુ, ટાઇફોઇડ અને ચિકનગુનિયાના આટલા કેસો...

Face Of Nation, 15-09-2021: ગુજરાતના અમદાવાદ શહેરમાં સપ્ટેમ્બર મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. તા. ૧૩ સપ્ટેમ્બર સુધીમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો...