Home Tags Pmo India

Tag: Pmo India

તમારા સીએમનો આભાર, કે હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી...

Face of Nation 05-01-2022: પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે રોડ માર્ગે જતી વખતે 15 થી 20 મિનિટ માટે એક ફ્લાયઓવર પર જઇ રહ્યા હતા...

કાનપુર IITના દીક્ષાંત સમારોહમાં PM મોદીએ કહ્યુ, કમ્ફર્ટ અને ચેલેન્જમાંથી ચેલેન્જને...

Face of Nation 28-12-2021:  વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 28 ડિસેમ્બરે કાનપુર મેટ્રો  રેલ પ્રોજેક્ટના પૂર્ણ ભાગ અને બીના-પનકી મલ્ટિપ્રોડક્ટ પાઈપલાઈન પ્રોજેક્નું ઉદ્ઘાટન કરવા...

PM મોદીએ કહ્યુ કે, ઇચ્છા શક્તિ હોય તો પરિવર્તન સંભવ, કાશી...

Face of Nation 14-12-2021: કાશી પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્વેદ મહામંદિરમાં વિહંગમ યોગના 98માં વાર્ષિકોત્સવને સંબોધિત કરતા કહ્યુ કે, ઇચ્છા શક્તિ...

શ્રીનગરમાં થયેલા આતંકી હુમલાને લઈને PM મોદીએ માંગી વિસ્તૃત જાણકારી

Face of Nation 13-12-2021: શ્રીનગરમાં થયેલા આતંકી હુમલાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિસ્તૃત જાણકારી માંગી છે અને શહીદ જવાનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે....

PM મોદી દ્વારા કરાશે કાશી વિશ્વનાથ કોરિડોરનું કરશે લોકાર્પણ, સાંકડા માર્ગમાંથી...

Face of Nation 12-12-2021:  લાંબી રાહ જોયા બાદ હવે કાશી વિશ્વનાથ કોરિડોરનું કામ પૂર્ણ થયું છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન...

ગુજરાતના નવા મુખ્યમંત્રીના ભરપેટ પીએમ મોદીએ કર્યાં વખાણ, કહ્યું-તેમના ખાતામાં કોઈ...

Face Of Nation, 15-10-2021:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત માં હોસ્ટેલ ફેઝ-1ના ભૂમિપૂજનમાં વર્ચ્યુઅલી હાજરી આપીને તેનુ ભૂમિ પૂજન કર્યુ હતું. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ...

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કરી PM મોદી સાથે મુલાકાત

Face Of Nation, 01-10-2021: પંજાબના  મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પ્રધાનમંત્રી સાથે એક...

વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારત મિશન 2.0 લોન્ચ કર્યું, અને કહ્યું…

Face Of Nation, 01-10-2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0ની શરૂઆત કરી. આ યોજના હેઠળ દેશના પાંચસો શહેરોમાં વેસ્ટ મેનેજમેન્ટ...

મોદીની મન કી બાત:PM મોદીએ કહ્યું-સ્વરછતા અભિયાનને અટકાવવાનું નથી, પેઢી દર...

Face Of Nation, 26-09-2021:  રવિવારે રેડિયો પર વડાપ્રધાન મોદીએ 'મન કી બાત'માં દેશવાસીઓને સંબોધન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતનું...

PM મોદી સાથે બેઠક બાદ Qualcomm ના CEO એ કહ્યું- ભારત...

Face Of Nation, 23-09-2021:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે ગયા છે. આ પ્રવાસ પર પીએમ મોદી ઘણા ગ્લોબલ સીઇઓ સાથે મુલાકાત કરી...